દાન સેવા 💝

સેવા એ જ સાચી ભક્તિ છે

વીરાબાપા ના આશીર્વાદથી “વીરાબાપા ધામ” ના નિર્માણનું પવિત્ર કાર્ય શરૂ કરવામાં આવ્યું છે.

ભારત તેમજ વિશ્વના વિવિધ ભાગોમાંથી આવતા સાંગાણી પરિવારના સભ્યો અને અનેક ભક્તોને વર્ષોથી રહેવા અને મૂળભૂત સુવિધાઓ માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો, કારણ કે વીરાબાપા નું પવિત્ર સ્થળ અંતરિયાળ વિસ્તારમાં આવેલું છે.

આ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ભક્તો માટે સુવિધાસભર અને આધ્યાત્મિક વાતાવરણ ધરાવતું “વીરાબાપ ધામ” બનાવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે.

આ પવિત્ર સેવા યજ્ઞને પૂર્ણ કરવા માટે આપના સહયોગ અને આશીર્વાદની જરૂર છે.

“વીરાબાપા ધામ” માટે આપનું યોગદાન

આપનું દાન નીચેના કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે:

  • ભક્તો માટે નિવાસ વ્યવસ્થા

  • રૂમ અને સુવિધાઓનું નિર્માણ

  • પાણી અને સ્વચ્છતા સુવિધાઓ

  • વડીલો અને પરિવારો માટે આરામદાયક વ્યવસ્થા

  • આધ્યાત્મિક અને શાંતિમય વાતાવરણનું નિર્માણ

આપનું દરેક યોગદાન ભક્તિ અને સેવાનો અમૂલ્ય ભાગ છે

🏦 બેંક એકાઉન્ટ દ્વારા દાન કરો

Account Name :- Shri Virabapa Sangani Charitable Trust

Bank Name :- The Junagadh commercial co.op.bank Ltd., Junagadh

Account Number :- 001131700004018

IFSC Code :- HDFC0CJCCBL

દાન કર્યા પછી

દાન કર્યા બાદ કૃપા કરીને આપનું નામ, શહેર અને ટ્રાન્ઝેક્શન વિગતો અમને મોકલો જેથી અમે આપનો આભાર વ્યક્ત કરી શકીએ અને યોગ્ય નોંધ રાખી શકીએ.

સંપર્ક માટે : 9824232335

🙏 હાર્દિક આભાર

“વીરાબાપા ધામ” ના આ પવિત્ર કાર્યમાં આપના સહયોગ, ભક્તિ અને વિશ્વાસ માટે શ્રી વીરાબાપા ચેરિટેબલ ટ્રસ્ટ આપનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.

“દાન એ માત્ર સહાય નથી…

તે સેવા, સંસ્કાર અને ભક્તિનું પુણ્ય છે.” 

🙏 જય વીરાબાપા 🙏

Scroll to Top